વહાલા ૧૦
વહાલા
આ જો ને
ભલે જગ જલે..!
મન મારુ કહે તું કર
કાર્ય ને કાજ મુજ કર
પુર્ણ કરી સુખ ધર..!
શાને મુજ નામ પર,
*જયશ્રીકૃષ્ણ* ઝરે..!
હું નું મુજને ન અભિમાન,
હું નું અસ્તિત્વ ન મરે..!
વહાલા એ તુજ કર.
વહાલા
આ જો ને
ભલે જગ જલે..!
જયશ્રી.પટેલ
૪/૬/૧૯
No comments:
Post a Comment