સવાલ -
- વનરાજ ચાવડો કોનો દીકરો હતો. તેના મુખ્ય સાથીનું નામ શું?
- સિદ્ધહેમના લેખક કોણ હતા? એનો વિષય શો હતો?
- મહમ્મદ બેગડાએ કયા બે ગઢ જીત્યા હતા? તેની રાજધાની ક્યાં હતી?
- આરજ઼ી હકૂમત કઈ રિયાસતની આઝાદી માટે સ્થપાઈ હતી?એના મુખ્ય સૂત્રધાર કોણ હતા?
- ગુજરાતનો છેલ્લો હિન્દુ રાજા કોણ હતો? તેનું પતન કોના કારણે થયું? કોણે કર્યું ?
જવાબ -
- અ) જયશિખરી, બ) અણહિલ ભરવાડ, ( મામા – સુરપાળ, બીજો સાથી – ચાંપો વાણિયો
- અ) હેમચન્દ્ર સૂરિ, બ) વ્યાકરણ/ પંચાંગ
- અ) પાવાગઢ, જૂનાગઢ ,બ) ચાંપાનેર
- અ) જૂનાગઢ બ) શામળદાસ ગાંધી અને અમૃતલાલ શેઠ
- અ) કર્ણદેવ ( કરણ ઘેલો) બ) માધવમંત્રી અને તેની પત્ની રૂપસુંદરી ક) અલાઉદ્દીન ખિલજી
ભાગ લેનાર મિત્રો -
હરીશ દવે, ચિરાગ પટેલ, રિટા જાની, મનીશ ઝિંઝુવાડિયા, નિરંજન મહેતા, જયશ્રી પટેલ
No comments:
Post a Comment